Sunday, March 8, 2026

મોરબીના લક્કી ગ્રુપ નો અનોખો સેવા યજ્ઞ.

Advertisement
Advertisement
Advertisement

મોરબીના લક્કી ગ્રુપ નો અનોખો સેવા યજ્ઞ.

ઉનાળામાં ભયંકર ગરમી માંથી ચકલીઓને તેમજ પક્ષીઓને બચાવવા માટે તેમને પાણી અને રહેવા માટેની જગ્યા મળી શકે તે માટે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે મોરબીના સમગ્ર વિસ્તારમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે 20 માર્ચના રોજ ચકલીઓના માળા નું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવશે

Related Articles

Total Website visit

1,595,088

TRENDING NOW