Monday, May 5, 2025

મોરબીના યુવા પત્રકાર પંકજભાઈ સનારિયાના દાદીનું દુઃખદ અવસાન. પ્રભુ તેમની આત્માને શાંતિ અર્પે.

Advertisement
Advertisement
Advertisement

મોરબીના યુવા પત્રકાર પંકજભાઈ સનારિયાના દાદીનું દુઃખદ અવસાન. પ્રભુ તેમની આત્માને શાંતિ અર્પે.

મોરબી જિલ્લાના યુવા પત્રકાર પંકજભાઈ સનારિયા ના દાદી સમજુબેન મગનભાઈ સનારિયા ગઈકાલે તારીખ ૩૦/૦૬/૨૦૨૨ના રોજ રામચરણ પામ્યા હોય ત્યારે પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના . તેમજ તેમનું બેસણું આવતીકાલે તારીખ ૦૨/૦૭/૨૦૨૨ એ સામાકાંઠે જંગલેશ્વર મંદિર સામે રાખેલ છે.

બેસણું તારીખ: 02/07/2022 ના સાંજે 04/06 વાગ્યે રાખેલ છે

સ્થળ :- સામાંકાઠે ભડિયાદ જંગલેશ્વર મંદિર સામે.

હિંમતભાઈ સનારિયા
મો 9712902750

અશોક ભાઈ સનારિયા
મો 9825813358

નીતિનભાઈ સનારિયા
મો 9316810296

રાજેશભાઈ સનારિયા
મો 9925054066

પંકજભાઈ સનારિયા
મો 9978859509

Related Articles

Total Website visit

1,502,749

TRENDING NOW