માતાના મઢ જતાં પદયાત્રીઓ માટે હરીપર કેરાળાના બસ સ્ટેન્ડ માં સેવા કેમ્પ
મોરબી: સેવાભાવી યુવકો દ્વારા કચ્છ માતાના મઢ જતાં પદયાત્રીકો માટે વાંકાનેર કંડલા હાઈવે ભરતનગર ગામથી આગળ કેરાળા નવા બસ સ્ટેન્ડમાં સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ૧૭-૦૯-૨૦૨૨ થી શરૂ થશે.
આ કેમ્પમાં જમવાની નાહવાની સુવા બેસવાની નાસ્તાની તથા મેડીકલની તમામ સુવિધા આપવામાં આવશે તેથી પદયાત્રીઓને લાભ લેવા વિનંતી કરી છે કેમ્પના આયોજકો દ્વારા.





