Monday, March 9, 2026

પુલ દુર્ઘટનામા મૃત્યુ પામેલા દિવંગતોની આત્માને શાંતિ મળે તે માટે મોટા દહીસરા ગામે ક્ષત્રિય યુવા ગ્રુપ દ્વારા શ્રાદ્ધાંજલિ અપાઈ

Advertisement
Advertisement
Advertisement

પુલ દુર્ઘટનામા મૃત્યુ પામેલા દિવંગતોની આત્માને શાંતિ મળે તે માટે મોટા દહીસરા ગામે ક્ષત્રિય યુવા ગ્રુપ દ્વારા શ્રાદ્ધાંજલિ અપાઈ

મોરબી: મોરબીમાં ૩૦ ઓક્ટોબરને રવીવારના રોજ મોરબીની આન બાન અને શાન સમો ઝુલતો પુલ તુટી જવાની દુર્ઘટના સર્જાઈ હતી જેમાં ૧૩૫ લોકાના મૃત્યુ નીપજયા હતા. આ ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોની આત્માને શાંતિ મળે તે માટે મોરબીના મોટા દહીસરા ગામે ક્ષત્રિય યુવા તલવાર બાજી ટીમ દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ હતી.

Related Articles

Total Website visit

1,595,196

TRENDING NOW