શૈક્ષણિક સત્ર ૨૦૨૧-૨૨ માટે જવાહર નવોદય વિદ્યાલયની ધોરણ ૬ ની પ્રવેશ પરીક્ષા મિઝોરમ, નાગાલેંડ અને મેઘાલય રાજ્ય સિવાયના તમામ રાજ્યોમાં તા. ૧૬-૦૫ ના રોજ યોજાનાર હતી. જે પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અને પરીક્ષા માટેની નવી તારીખ જાહેર કરવામાં આવશે. તેમ નવોદય વિદ્યાલય સમિતિની યાદીમાં જણાવ્યું છે