Friday, May 2, 2025

સ્વ. ઉષાબેન રવિચંદ જેસ્વાણીના સ્મરણાર્થે મોરબીમાં 4-5/2/23નાં રોજ 12 નિઃશુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પસ યોજાયા

Advertisement
Advertisement
Advertisement

સ્વ. ઉષાબેન રવિચંદ જેસ્વાણીના સ્મરણાર્થે મોરબીમાં 4-5/2/23નાં રોજ 12 નિઃશુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પસ યોજાયા

હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ અને N. I. M. A., મોરબી દ્વારા સ્વ. ઉષાબેન રવિચંદ જેસ્વાણીના સ્મરણાર્થે મોરબીમાં 12 નિઃશુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પસનું આયોજન કરવામાં આવેલ.

હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી અને સહમંત્રી શ્રી સાગર રવિચંદ જેસ્વાણીએ યાદીમાં જણાવેલ કે મોરબીના ભવિષ્યરૂપ નવી પેઢીના બાળકોને વધુ સક્ષમ બનાવવા આ કેમ્પસનું આયોજન થયેલ. જેમાં 1300થી વધુ બાળકોને નિઃશુલ્ક સુવર્ણપ્રાશનના ટીપા પીવડાવવામાં આવેલ.

આગામી 4 માર્ચનાં પુષ્ય નક્ષત્રના દિવસે ફરીથી 12 કે તેથી વધુ “નિઃશુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પસ”નું આયોજન કરેલ છે. 2023માં 150 થી વધુ “નિઃશુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પસ” ના આયોજન કરવાનું નક્કી કરેલ છે.

Related Articles

Total Website visit

1,502,627

TRENDING NOW