Tuesday, March 10, 2026

વાલાસણ ગામે તરુણીએ ગળાફાંસો ખાઇ જીવનટૂંકાવ્યું

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર તાલુકાના વાલાસણ ગામમાં તરૂણીએ ગળેફાંસો ખાઇ લઈ આપઘાત કર્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

મળતી માહિતી મુજબ મૂળ વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના મોદા દહિપુરાની વતની, હાલ વાંકાનેરના વાલાસણ ગામમાં અબ્દુલભાઇ હુશેનભાઇ સિપાઇની વાડીએ રહેતી ૧૪ વર્ષીય પીન્કીબેન જોરુઉદારભાઇ રાઠવા એ ગઈકાલના રોજ કોઇ અગમ્ય કારણોસર ગળેફાસો ખાઇ લેતા તેનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકે નોંધ કરી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,264

TRENDING NOW