Sunday, May 4, 2025

વાંકાનેરમાં યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાત

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર શહેરમાં રહેતા યુવાને ગળેફાંસો ખાઈ લેતા મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ વાંકાનેરમાં આરોગ્યનગર શેરી નં-૫માં રહેતાં અલ્પેશભાઈ વ્રજલાલ કડીવાર (ઉં.વ.૩૫) નામના યુવાને ગઈકાલે તા. ૩૦નાં રોજ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેનું મોત નિપજ્યું હતું. વાંકાનેર સીટી પોલીસે બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,741

TRENDING NOW