Friday, March 20, 2026

રાજ્યમંત્રી કિરીટસિંહ રાણા ૩૧ જુલાઈના રોજ મોરબી જિલ્લાના પ્રવાસે

Advertisement
Advertisement
Advertisement

રાજ્યમંત્રી કિરીટસિંહ રાણા ૩૧ જુલાઈના રોજ મોરબી જિલ્લાના પ્રવાસે

વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, છાપકામ અને સ્ટેશનરી રાજ્યમંત્રીશ્રી કિરીટસિંહ રાણા મોરબી જિલ્લાના પ્રવાસે આવનાર છે.

તેઓ ૩૧ જુલાઈના રોજ સવારે ૧૧:૦૦ કલાકે રાજપૂત સમાજ ભવન, પંચાસર ખાતે મન કી બાત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. બપોરે ૧૨:૩૦ કલાકે પંચમુખી હનુમાનજી મંદિર, વેજીટેબલ રોડ, મોરબી ખાતે વિદ્યાર્થી સન્માન સમારોહમાં ઉપસ્થિત રહેશે.

Related Articles

Total Website visit

1,598,111

TRENDING NOW