Saturday, May 3, 2025

મોરબી સિવીલમાં કોરોના મહામારી વચ્ચે હિસાબી શાખા અને વહિવટી શાખા રામભરોસે

Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લામાં કોરોનાનું કહેર દિન પ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે મોરબીની સિવિલ હોસ્પિટલ કોરોના મહામારીમાં પણ જાણે રામ ભરોસે હોય અને બેદરકારી દાખવતો હોવાના અનેક ઘટનાઓ સામે આવી છે. ગઇકાલે રાત્રે હળવદ દર્દીને ઓક્સિજન બેડ ન મળતાં એમ્બ્યુલન્સમાં જ સારવાર લેવા મજબુર બન્યા હતા. જ્યારે આજે 4:30 વાગવા છતાં સિવિલ હોસ્પિટલની હિસાબી અને વહિવટી શાખામાં તાળા જોવા મળ્યા હતા.

Related Articles

Total Website visit

1,502,715

TRENDING NOW