Sunday, May 4, 2025

મોરબી મચ્છુ-3માં ઠેકડો મારતા આધેડનું મોત

Advertisement
Advertisement
Advertisement

મોરબી મચ્છુ-૩મા ઠેકડો મારતા આધેડનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ પર મીરાપાર્કમાં રહેતા દિનેશભાઈ જીવરાજભાઈ ધૂળકોટીયા (ઉ.વ.૪૨) ગત તા.૨૧ ના રોજ પોતાની જાતે મચ્છુ ૩ ડેમમાં ઠેકડો મારી પાણીમાં ડૂબી જતા તેનું મૃત્યુ નીપજયુ હતું.આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં મૃત્યુ નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,742

TRENDING NOW