Tuesday, March 10, 2026

મોરબીમાં ગળેફાંસો ખાઈ પરણિતાનો આપઘાત

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં ગળેફાંસો ખાઈ પરણિતાનો આપઘાત

મોરબી: મોરબીના ભડીયાદ રોડ હરીઓમ સોસાયટીમાં પોતાના ઘરે ગળેફાંસો ખાઈ પરણિતાએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ વનિતાબેન જીતેન્દ્રભાઇ વિરાણી ઉ.વ.૩૫ રહે.ભડીયાદ રોડ હરીઓમ સોસાયટી મોરબી-૨ વાળા ગત તા.૦૯-૦૧-૨૦૨૩ ના રોજ કોઇપણ વખતે કોઇ કારણો સર પોતાના ઘરે ગળે ફાંસો ખાઇ જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,233

TRENDING NOW