Thursday, March 12, 2026

મોરબીની ઉમા ટાઉનશિપમાં ગૌશાળાના લાભાર્થે રામામંડળ રમાશે

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં સામાકાંઠે ઉમા ટાઉનશિપમાં ગૌશાળાના લાભાર્થે આવતીકાલે શનિવારે પિઠડાઇ ગૌ સેવા મંડળીના રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં આવતીકાલે તા.૧૬ના રોજ રાત્રે ૮:૩૦ કલાકે શ્રી પીઠડાઈ ગૌ-સેવા રામામંડળ દ્વારા રામાપીરનું જીવન ચરિત્ર સંગીતમય શૈલીમાં ભજવવામાં આવશે. આ આયોજનમાં પધારવા ધર્મપ્રેમી જનતાને આયોજક ઘનશ્યામ મનસુખભાઈ વરમોરા મો.૯૮૯૮૨૮૯૮૦૦ દ્વારા જાહેર આમંત્રણ આવ્યું છે.

Related Articles

Total Website visit

1,595,542

TRENDING NOW