Monday, June 15, 2026

મુસ્કાન વેલ્ફર સોસાયટી અને આધ્યા ફાઉન્ડેશન દ્વારા તા 17-18 બે દિવસ મહીલાઓ સ્ટોલ લગવી વ્યાપાર કરી શકશે

Advertisement
Advertisement
Advertisement

મુસ્કાન વેલ્ફર સોસાયટી અને આધ્યા ફાઉન્ડેશન દ્વારા તા 17-18 બે દિવસ મહીલાઓ સ્ટોલ લગવી વ્યાપાર કરી શકશે

મોરબી: નીલકંઠ સ્કૂલના સંગાથે મુસ્કાન વેલ્ફેર સોસાયટી અને આધ્યા ફાઉન્ડેશન એ તમામ જરૂરિયાતમંદ મહિલાઓને આમંત્રિત કરે છે જેઓ પોતાનો નાનો વ્યવસાય ઘરેથી ચલાવે છે.

તમારા માટે અમે લાવ્યા છીએ એવું આંગણું જ્યાં તમે આવીને તમારી પ્રોડક્ટ વેચી શકો.
અમે 17th & 18th October,2022 ના રોજ નીલકંઠ વિદ્યાલયના પરિસરમાં પ્રદર્શન કરવા જઈ રહ્યા છીએ.

જ્યાં તમે બે દિવસ માટે તમારો સ્ટોલ લગાવીને તમારો માલ વેચી શકો છો. અમારો ઉદ્દેશ્ય એવી જરૂરિયાતમંદ મહિલાઓને પ્રોત્સાહિત કરવાનો છે કે જેઓ તેમની આજીવિકા માટે ઘરેથી બિઝનેસ કરે છે અને પોતાના કુટુંબનું સ્વાવલંબી-આત્મનિર્ભર બનીને જતન કરે છે.

જે મહિલાઓ સ્ટોલ લગાવવા માંગતા હોય તેમણે કવિતા મોદાણી:- 7284842189
રંજના સારડા :-9726599930
નેહા વડસોલા :-9601269344
દિપ્તી સાવરીયા:- 91062 81267નંબર પર સંપર્ક કરવો અથવા નીલકંઠ સ્કૂલ પર રૂબરૂ મળી જવું.

Related Articles

Total Website visit

1,608,461

TRENDING NOW