જૂના ઘાટીલા ઉમિયા પરિવાર સોશિયલ ગ્રુપ આયોજિત ૨૨ માં સ્નેહ મિલન સમારોહ ની સરુયાત બાળકો દ્વારા સ્વાગત ગીત રજૂ કરીકાર્યક્રમ ની સરુંયાત કરવામાં આવ્યો અને ગામ ના તેજસ્વી તારલા નો નું સન્માન કરવામાં આવ્યું હતું અને જૂના ઘાટીલા ગામના વતની શ્રીભરતભાઈ એન.વિડજા ને જીલ્લા શિક્ષણાધિકારી તરીકે પ્રમોશન મળવા બદલ તેમનું આયોજકો દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું આ તકે મહેમાન તરીખે મહંત દામજી ભગત,પરેશભાઈ પટેલ, ઘાંટીલા ગામ ના સરપંચ હેતલબેન જાકાસણીયા હાજર રહ્યા, અને કાર્યક્રમને સફળતા બનાવા ઉમિયા જૂના ઘાટીલા મહેનત ઉઠાવી













