Sunday, May 4, 2025

ઉદયપુર ની ઘટના ના વિરોધમાં હળવદમાં વિરોધ પ્રદર્શન.

Advertisement
Advertisement
Advertisement

ઉદયપુર ની ઘટના ના વિરોધમાં હળવદમાં વિરોધ પ્રદર્શન.

ગઈકાલે રાજસ્થાન ના ઉદયપુર માં જેહાદી માનસિકતા ધરાવતા ઇસ્લામિક આતંકવાદીઓ એ નિર્દોષ હિન્દુ વેપારી કન્હૈયાલાલ ની સરાજાહેર તેમની જ દુકાન માં નિર્મમ હત્યા કરવામાં આવી ત્યારે દેશભર માં તે ઘટના પડઘા પડ્યા છે

ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થયી રહ્યું છે ત્યારે હળવદ બજરંગદળ દ્વારા સાંજે ૫:૦૦ કલાકે ઇસ્લામિક આતંકવાદ ના પૂતળાં નું દહન કરી રોષ વ્યક્ત કર્યો હતો અને “ઇસ્લામિક આતંકવાદ હાય હાય” અને ” જય શ્રી રામ ” , ભારત માતા કી જય , વંદે માતરમ્ ના નારા લગાવ્યા હતા આ કાર્યક્રમ માં મોટી સંખ્યા માં બજરંગદળ ના કાર્યકરો તથા વિવિધ રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહી આ ઘટના ને સખત શબ્દો માં વખોડી નાખી અને રોષ વ્યક્ત કર્યો હતો તથા પોલીસ અધિકારીઓ તથા પોલીસ ના જવાનો એ કાયદો અને ટ્રાફિક વ્યવસ્થા જાળવી હતી

Related Articles

Total Website visit

1,502,736

TRENDING NOW