આર્ટ ઓફ લિવિંગ મોરબી પરીવાર દ્વારા ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોની આત્માને શ્રદ્ધાંજલિ અપાઈ
મોરબી: આર્ટ ઓફ લિવિંગ મોરબી પરિવાર દ્વારા આજે સાંજે રવિવારના રોજ સત્સંગમાં ભજન & ધ્યાનનું પુણ્ય જુલતા પુલની દુર્ઘટનામાં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ રૂપે અર્પણ કરેલ છે. અને તેમની આત્માનું મંગલ અને કલ્યાણ થાય તેવી પ્રાર્થના કરી હતી.





